Day: May 28, 2022

Air Travel/આકાશી મુસાફરી Updates/અપડેટ્સ

રેલવે ઉપાડે છે અમદાવાદથી ચારધામ યાત્રા : ૧૦થી વધુ સ્થળો ફરવાની તક, જાણી લો પ્રવાસની તમામ વિગતો

ભારતીય રેલવે ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર ધામ ઉપરાંત  ઘણા સ્થળોનો સમાવેશ આ યાત્રામાં કરી લેવાયો છે. અમદાવાદથી ઉપડતી સફર વિશેની તમામ વિગતો રવાના થવાની તારીખો : 13.06.2022 to 23.06.2022 & 20.06.2022 to 30.06.2022 પ્રવાસ સમયગાળો : ૧૦ રાત, ૧૧ દિવસ ટિકિટ ૫૭,૦૦૦ (સિંગલ શેરિંગ) ૪૨,૫૦૦ (ડબલ શેરિંગ) ૪૦,૫૦૦ […]

Read More