Month: May 2020

RAKHADPATTI/પ્રવાસકથા

Abu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-2

અબુધાબીમાં આરબી પરંપરા છે તો પશ્ચિમની આધુનિકતા પણ છે. એટલે જ તો વર્ષે વીસેક લાખ પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે. પહેલા ભાગમાં ત્યાંના કેટલાક સ્થળો જાણ્યા પછી વધુ કેટલાક ડેસ્ટિનેશન ઓળખીએ..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Abu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-1

ગુજરાતીઓને પરદેશ ફરવા નજીકના સ્થળોએ જવું હોય તો એમાં અબુ ધાબી એક મજબૂત વિકલ્પ છે. ત્યાંના કેટલાક જોવા જેવાં સ્થળો..

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

બજરંગ રજવાડું : મેંદરડા પાસે રિસોર્ટ + રેસ્ટોરાં…

મેંદરડા પાસે મોટી ખોડિયારમાં આવેલું બજરંગ ગીર રજવાડું રિસોર્ટ ગ્રામડામાં વિકસી રહેલી પ્રવાસન સુવિધાનો ઉત્તમ નમૂનો છે. શહેરમાંથી થાકીને લોકો ક્યાં જાય…? પ્રકૃત્તિની નજીક અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં. એવી સ્થિતિ માત્ર આપણે ત્યાં છે એવુ નથી. આખા જગતમાં ગ્રામ્ય-રૃરલ-એગ્રો ટુરિઝમનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. લોકો ગામડામાં આવે ખેતી જૂએ, ખેતર વચ્ચે રહે, આવડે એ કામ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામનાથ : બિલખા પાસે ગિરનારમાં આવેલું પ્રકૃતિ-ધામ

જૂનાગઢમાંથી ગિરનારનો અગ્ર ભાગ દેખાય છે. પાછળનો ભાગ જોવા માટે એક જાણીતું સ્થળ રામનાથ છે. સોરઠને શોભાવતા મહા-પર્વત ગિરનારમાં તો તેંત્રીસ કરોડ દેવતાનો વાસ મનાય છે. એટલા બધા દેવતાની તો મુલાકાત ન લઈ શકાય, પરંતુ ત્યાં કેટલાક નમૂનેદાર સ્થળો છે. એમાંનું એક સ્થળ જૂનાગઢથી જરા દૂર બિલખા પાસે આવેલું રામનાથ છે. નામ પ્રમાણે શિવજીનું મંદિર […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સાચી શિકારકથાઓ : શિકારયુગના અનુભવો

એક સમયે જંગલી પ્રાણીઓના શિકારની છૂટ હતી. શિકારની છૂટ હતી એટલે શિકારીઓ હતા અને શિકારીઓ હતા એટલે શિકારકથા પણ હતી. સાચી શિકારકથાના બે ભાગમાં લેખકે પોતાના શિકારાનુભાવો વર્ણવ્યા છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : ચંદ્રલોકમાં

જુલ્સ વર્નની બે વાર્તા જર્ની ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન અને અરાઉન્ડ ધ મૂનનો આ સંયુક્ત અનુવાદ છે. ૧૮૬૫માં બે અમેરિકન અને એક ફ્રાન્સિસી કઈ રીતે ચંદ્ર પર પહોંચ્યા હતા, તેનું રસદાર વર્ણન છે. ચંદ્રલોકમાંમૂળ લેખક – જુલ્સ વર્નઅનુવાદક (રૃપાંતરકાર) – મૂળશંકર મો. ભટ્ટપ્રકાશક –શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી, ભાવનગર (૦૨૭૮-૨૨૦૫૨૨૦)કિંમત – ૧૦૦ (એપ્રિલ ૨૦૧૧ની […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અઘોર જંગલના અઘોરી સાધુઓ

સરેરાશ મનુષ્યને અગોચર વિશ્વમાં થોડો ઘણો રસ તો પડે જ. કનૈયાલાલ રામાનુજનું આ પુસ્તક પોતાના જંગલ પ્રવાસો દરમિયાનની કહી-સુની રજૂ કરે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મસુરી : પહાડો કી રાનીની સફર

ઉત્તરાખંડમાં હરિદ્વાર પાસે છ હજાર ફીટ ઊંચે આવેલું મસુરી પ્રવાસીઓમાં પ્રિય છે. કારણ કે એક વખત ત્યાં પહોંચ્યા પછી ઠંડક, શાંતી, હિમાલયની નજીક અને કોલાહલથી દૂર હોવાનો અહેસાસ થાય એના જેવી કોઈ મજા નથી..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

હિમાલયનનાં તીર્થસ્થાનો : સ્વામી આનંદ સાથે ચારધામ જાતરા

અહીં (જમ્નોત્રીમાં) રાંધવાનો ઉપાય બહુ મજાનો છે. ટુવાલમાં કે પંચિયામાં ચોખા, બટેટા-જે ખાવું હોય એની પોટલી બાંધી ઉકળતા પાણીના કુંડમાં પધરાવી દેવી. થોડી વાર રહી અંદરનું ભાથું ચડી જાય એટલે પોટલી ઉપર તરે, એ કાઢી ખોલી, ભાત અને બટેટાં ખાઈ લેવાનાં!

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : બલૂનમાં બેસીને આફ્રિકાની હવાઈ સફર

અમે નીચે સહી કરનારા સહર્ષ જાહેર કરીએ છીએ કે નીચે દર્શાવેલી તારીખે, ગગનગોળાનાં-બલૂલનાં દોરડાં પકડીને ડોક્ટર ફરગ્યુસન અને તેના બંને વીર સાથીઓ રીચાર્ડ કેનેડી તથા જોસેફ વિલ્સનને સેનેગાલના પશ્ચિમ કિનારે ઊતરતાં પ્રત્યક્ષ નિહાળ્યા છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ

સાંજે ૬ વાગ્યે સ્કૂલના પરિસરમાં યોજાતો લાઇટ શો પણ જોવાલાયક છે. આ લાઈટ શોમાં ગાંધીજીના જીવનનું આખું ચિત્રણ દર્શાવવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઈટો અને એનિમેશનની મદદથી આ કાર્યક્રમને ખૂબ મનોરંજક બનાવાયો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨

અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

આયોધ્યા/Ayodhyaમાં જોવા જેવા સ્થળ : ભાગ ૧

જન્મભૂમિ વિસ્તારને ચો-તરફ લોખંડનો કિલ્લો ઉભો કર્યો હોયો એવી જાળીથી બંધ કરી દેવાયો છે. ત્યાં સુધી જવાનો એક જ રસ્તો છે, જે બે ફીટ પહોળી જાળી વચ્ચેથી પસાર થાય છે. એ જાળીની બહાર થોડે દૂર બીજી જાળી ગોઠવાયેલી છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અંધસ્તાન : આંધળાના દેશમાં પહોંચેલા દેખતા માણસની કથા

પછી એ જ્ઞાની પુરુષે કહ્યું – રાત બહુ વીતી ગઈ છે (એ લોકો દિવસને રાત કહેતા હતા) અને હવે સૂવાનો વખત થયો છે. દીકરા ભંભોટા, તને ઊંઘતા આવડે છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ટાઈમ મશીન : સમયની સફરે લઈ જતી કથા

આ ટચૂકડા માનવીઓમાં તો સર્જનવૃત્તિનો છાંટોયે દેખાતો નહોતો. ક્યાં એ કોઈ દુકાન નહોતી, કારખાનું નહોતું, માલની આવજા નહોતી. એ લોકો એમનો બધો વખત હળવી રમતો રમવામાં, નહાવામાં, ક્રીડા કરવામાં, ફળો ખાવામાં ને ઊંઘવામાં વીતાવતા. એમનું જીવન કેવી રીતે ચાલતું હતું એની મને કંઈ ખબર જ પડી નહિ.

Read More