Day: April 16, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

બુડા-પેસ્ટનો પ્રવાસ – 2

બુડાપેસ્ટમા પહોંચ્યા પછી અડધા જ દિવસનો સમય હોય તો કરવા જેવો પ્રયોગ ‘ફ્રી બુડા વોકિંગ ટૂર’ છે. રોજ બપોરે 2 વાગ્યે સન્થારોમસાગ પાર્કમાંથી આ ટૂર શરૃ થાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

બુડા-પેસ્ટનો પ્રવાસ – 1

વિવિધ સામ્રાજ્ય અને સત્તાધિશોનું ભાગ રહી ચૂકેલું આ મહાનગર આજે ખુદ હંગેરી કરતાં મોટી ઓળખ ધરાવે છે. છે તો પાટનગર પણ તેની ઓળખ દેશ કરતાંય વધારે વ્યાપક બની ચૂકી છે. ડેન્યુબની રેતમાં રમી રહેલા એ નગરના જોવાં જેવાં કેટલાંક સ્થળોની વાત કરીએ…

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અગ્નિકન્યા : મહાભારતમાં દ્રૌપદીનું મહત્વ શું?

એવું કહેવાય છે કે દ્રોપદી ન હોત તો મહાભારત સર્જાયું ન હોત.. એ દ્રૌપદીની મહત્તા સાબિત કરતી નવલકથા ધ્રુવ ભટ્ટે 1988માં લખી હતી. મૂળભૂત રીતે મહાભારતમાંથી તારવેલો ઘટનાક્રમ છે, જે ધ્રુવ ભટ્ટે પોતાની સમર્થ લેખનશક્તિ વડે અતી રસપ્રદ રીતે રજૂ કર્યો છે.

Read More