Day: April 27, 2019

FOOD4EAT/અન્નજળપાણી

કર્ણાવતી દાબેલી : શાખા વગરનું ભોજન!

કર્ણાવતીમાં દાબેલી ગરમ કરવામાં આવતી નથી, એટલે ઓઈલ કે બટરની જફા (અને એ નામે લેવાતો ભાવ તફાવત) નીકળી જાય છે. દાબેલી કચ્છની વાનગી છે અને કચ્છમાં પણ ઘણા સ્થળોએ દાબેલી ગરમ કર્યા વગર જ અપાય છે. એ જ કદાચ એનો અસલ સ્વાદ છે.

Read More