Day: March 22, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

જેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2

ત્યાં જે ખડક છે, તેમાં એક પ્રકારનો ગુંદર જામે છે. એ ગુંદરનું જાણીતું નામ શિલાજીત (શીલા પર ઉગતો ગુંદર) છે. કોઈ મનુષ્ય એ પાડી શકે એમ નથી, કેમ કે એવી કપરી જગ્યાએ ઉગે છે. વાંદરાઓ જ તેમને ખાઈ જતા હશે.

Read More