Day: July 14, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

કનખલનું વિશ્વકર્મા મંદિર : શોધવા નીકળીએ તો શું મળે?

ધર્મનગરીમાં ખોવાયેલું આસ્થાનું ધામ   હરિદ્વાર પાસે આવેલા કનખલમાં એક પ્રાચીન વિશ્વકર્મા મંદિર આવેલું છે. કમનસિબે એ મંદિર ખાસ જાણીતું નથી. એટલે દાયકાઓ પહેલા તેને શોધવામાં ભારે તકલીફ પડી હતી અને આજે પણ એ મંદિર જાણીતું નથી બની શક્યું. એ મંદિર સુધી અમે કઈ રીતે પહોંચ્યા તેનો અનુભવ.. એ વર્ષ તો યાદ નથી પણ અંદાજે […]

Read More