આ બે દિવસ Gandhidham – KSR Bengaluru ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

irctc

દક્ષિણ પશ્ચિમ રેલવેના લૌંડા-મિરજ સેક્શનના ડબલિંગ કામગીરીને કારણે બેલગાંવ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને લીધે ગાંધીધામ-કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે ચાલશે, જેની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 16505 ગાંધીધામ-કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ તા. 26 એપ્રિલ અને 3 મે 2022ના રોજ બદલાયેલા માર્ગ વાયા પૂણે-સોલાપુર-હોતગી-બીજાપુર-બાગલકોટ-ગડગ-હુબલી થઇને જશે.
  • ટ્રેન નંબર 16506 કેએસઆર બેંગ્લુરુ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તા. 30 એપ્રિલ 2022 બદલાયેલા માર્ગ વાયા હુબલી-ગડક-બાગલકોટ-બીજાપુર-હોલગી-સોલાપુર-પૂણે થઇને જશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *