Day: May 26, 2022

Railway/રેલવે Updates/અપડેટ્સ

ઈન્ડિયન રેલવે કરાવે છે કાશ્મીરનો પ્રવાસ, અમદાવાદથી ઉપડતી સફરની તમામ માહિતી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) નિયમિત રીતે પ્રવાસ આયોજન કરે છે. આ આયોજન કિફાયતી અને સુવિધાજનક ઉપરાંત સલામત હોય છે. IRCTC દ્વારા અમદાવાદથી કાશ્મીર પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસની તારીખ : 15.06.2022થી 20.06.2022 (૫ દિવસ, ૬ રાત) ટ્રાવેલ મોડ : અમદાવાદ-શ્રીનગર-અમદાવાદ ફ્લાઈટ, લોકલ પ્રવાસ બસ વગેરે વાહનોમાં ટોટલ સિટ- ૨૧ ટિકિટ 35,500 વ્યક્તિદીઠ (ટ્રિપલ શેરિંગ) 36300/ (ડબલ ઓક્યુપન્સી) 49800 (સિંગલ ઓક્યુપન્સી) 33200 (૫થી […]

Read More