Day: November 22, 2021

Uncategorized

7650 રૃપિયામાં કરો અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સફર : રેલવે ઉપાડે છે સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નિયમિત રીતે ટુરિસ્ટ સ્પેશિયલ ટ્રેનો ઉપડતી હોય છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આગામી દિવસોમાં બે ટ્રેનો રવાના થઈ રહી છે. 1. RAMPATH YATRA SPECIAL TOURIST TRAIN  મુસાફરીનો સમય – 7 રાત અને 8 દિવસ ભાડુ – સ્ટાન્ડર્ડ ટિકિટના 7560, કમ્ફર્ટ એટલે કે થર્ડ એસીના […]

Read More