
Book Excerpts/પુસ્તકમાં શું છે?
અંકલ ટોમ્સ કેબિન : ગુલામીપ્રથા રદ કરનારી નવલકથા..
- waeaknzw
- April 18, 2020
ઓહો! ગુલામડીને વળી લાજશરમ કેવાં? એ તો બધા એ લોકોના ઢોંગ છે. જ્યાં સુધી શિક્ષાગૃહમાં એની આબરૃના કાંકરા ન થાય, ત્યાં સુધી એ ઠેકાણે નહીં આવે. આવી અભિમાની ગુલામડીઓને તો શિક્ષાગૃહના પુરુષો જ નરમઘેંશ જેવી બનાવવા માટે લાયક છે.
Read More