Day: August 18, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

મહાબત મકબરો : ગુજરાતનો ‘Taj Mahal!’

એ જમાનામાં નિયમિત રીતે પરદેશી કલાકારો જૂનાગઢ આવતા રહેતા હતા. માટે અહીં દુનિયાની ઘણી સ્થાપત્ય શૈલીનો સંગમ થયો છે. ગુજરાતમાં જ્યારે જ્યારે નમૂનેદાર ઈસ્લામિક બાંધકામોની વાત આવે ત્યારે સીદી સૈયદની જાળી, ચાંપાનેરના બાંધકામો, સરખેજ રોઝા વગેરેને યાદ કરવામાં આવે છે, જ્યારે જૂનાગઢના આ સ્થાપત્ય શીરોમણી જેવા બાંધકામ ભૂલાઈ જાય છે.

Read More