Day: May 7, 2019

FOOD4EAT/અન્નજળપાણી

આઝાદ હે, વહીં રહેંગે..

અમદાવાદના જૂના, જાણીતા, જાણકાર ખાવાના શોખીન આઝાદથી વાકેફ હશે જ. પણ આઝાદમાં ચાર-પાંચ વખત ગયા પછી કેટલીક વાતો ધ્યાને ચડી છે. જગ્યા સાંકડી હોવા છતાં સતત ભીડ રહે છે, 11 વાગ્યે જાવ કે સાંજે પાંચ વાગે તેનું કારણ ટેસ્ટ ઉપરાંત સર્વિસ છે.

Read More