Day: April 20, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

સાસણમાં આવેલી વનખાતાની મુખ્ય ઓફિસેથી રોજ 3 વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓને જિપ્સી દ્વારા વનમાં લઈ જવાય છે. સવારના 6થી 9, 8-30થી 11-30 અને બપોર પછી 3થી 6 એમ સમયના 3 વિકલ્પ મળે છે. સરકારે બનાવેલી સત્તાવાર વેબસાઈટ http://girlion.in પરથી ઓનલાઈન એડવાન્સ બૂકિંગ કરાવી શકાય છે.

Read More