Day: March 20, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

પાંચસો વર્ષ પહેલા ગુજરાતી બહારવટિયા જેસાજી-વેજાજી રહેતા હતા એ સ્થળ ક્યાં છે, કેવું છે? ચાલો ખાનદાનીની સફરે… – 1

જ્યાં કોઈ જતું ન હતું, એવા આ સ્થળે જઈને આ લોકોને શું કરવું હશે એ બધાને સવાલ થતો હતો. પણ ઘણી વખત જ્યાં કોઈ ન જતું હોય ત્યાંથી કંઈક મળે ખરા. આવા સ્થળોની મુલાકાત લેવા પાછળનો મારો ઈરાદો લખવા માટે નવી સામગ્રી મળે એવો હોય અને જંગલમાં નવું સ્થળ જોયાનો આનંદ થાય એવો પણ હોય. એટલે પછી ત્યાં શું હશે તેની પરવા કર્યા વગર નીકળી પડ્યા.

Read More