Day: February 28, 2019

Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL

(તારક મહેતાનું) જૂનું ઘર ખાલી કરતાં….

વાત એમ હતી કે તારકદાદાની લાયબ્રેરી અતી સમૃદ્ધ હતી. અઢળક પુસ્તકો, હસ્તપ્રતો, નાટકની સ્ક્રીપ્ટો, દોરેલા ચિત્રો, ફોટોગ્રાફ્સ.. એ બધાનું મેનેજમેન્ટ કરવું પડે. તારક મહેતા પછી હવે એ પરિવારમાં અહીં કોઈ લખનારું છે નહીં. માટે બધા પુસ્તકોની તો ક્યાંથી જરૃર પડે? કેટલાક પુસ્તકો ઉપયોગી હતા અને કેટલીક ચીજો સાથે સંસ્મરણો સંકળાયેલા હતા એ ઈશાનીબહેને અલગ કરી લીધા હતા. એ પછીના પુસ્તકોની અમારે તેમની સૂચના પ્રમાણે વહેંચણી-ગોઠવણી-વિતરણ કરવાનું હતુ.

Read More