Day: June 19, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

35000 ચોરસ મિટરમાં ફેલાયેલું Rabindranath Tagoreનું ઘર કેવું છે?

‘જારાસાંકો ઠાકુરબાડી…’ દૂરથી લાલચટ્ટક દેખાતા એ કદાવર મકારનું સત્તાવાર નામ છે. દરવાજા પર એ બંગાળી શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે, ઠાકુરોનું ઘર.. એ ઠાકુર એટલે Rabindranath Tagore/રવિન્દ્રનાથ ટાગોર, બંગાળી પ્રમાણે ઠાકુર.. એમના ઘરમાં લટાર મારીએ.. રવિન્દ્રનાથના મકાન તરીકે જાણીતી આ હવેલી મૂળ તો તેમના દાદા દ્વારકાથાન ઠાકુરે છેક 1784માં બંધાવી હતી. એ વખતે ‘જારાસાંકો’ નામનો […]

Read More