
Book Excerpts/પુસ્તકમાં શું છે?
હિમાલયની પદયાત્રા : હિમાલયમાંથી લખાયેલા પત્રો
- waeaknzw
- June 26, 2020
કિશનસિંહ ચાવડાએ હિમાલયમાં રહેતાં-ફરતાં ઉમાશંકર જોશીને લખેલા 15 પત્રોનો સંગમ આ પુસ્તકમાં છે. સામે ઉમાશંકર જોશીએ લખેલો ઉત્તર પણ પ્રસ્તાવનારૃપે છે.
Read More