Day: May 12, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨

અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

આયોધ્યા/Ayodhyaમાં જોવા જેવા સ્થળ : ભાગ ૧

જન્મભૂમિ વિસ્તારને ચો-તરફ લોખંડનો કિલ્લો ઉભો કર્યો હોયો એવી જાળીથી બંધ કરી દેવાયો છે. ત્યાં સુધી જવાનો એક જ રસ્તો છે, જે બે ફીટ પહોળી જાળી વચ્ચેથી પસાર થાય છે. એ જાળીની બહાર થોડે દૂર બીજી જાળી ગોઠવાયેલી છે.

Read More