
RAKHADPATTI/પ્રવાસકથા
નેતાજી ભવન : સુભાષબાબુના ભારતમાં છેલ્લાં પગલાં!
- waeaknzw
- January 23, 2019
દેશમાં નેતાઓનો પાર નથી, પરંતુ નેતાજી કહી શકાય એવો એક જ વીર હતો, સુભાષચંદ્ર બોઝ. કલકતાના એલજિન રોડ ઉપર આવેલું ‘નેતાજી રિસર્ચ બ્યુરો’ નામનું મકાન નેતાજી ભવન તરીકે વધુ જાણીતું છે અને સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝે 1909માં બંધાવ્યુ હતુ.
Read More