અમદાવાદથી પુનાની સફર વધુ સરળ, એર ઈન્ડિયાએ સરૃ કરી ડાયરેક્ટ ફ્લાઈટ

ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ આજે અમદાવાદ અને પૂણે વચ્ચે એની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે 20 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. આ નવા રુટનો ઉમેરો બંને સ્માર્ટ સિટી તથા વિકાસતાં વાણિજ્યિક અને શૈક્ષણિક કેન્દ્રો વચ્ચે એર કનેક્ટિવિટી માટે વધતી માગ પૂરી કરશે. એર ઇન્ડિયા ફ્લાઇટ 0481 અમદાવાદ એરપોર્ટ પરથી 10:45 વાગે … Continue reading અમદાવાદથી પુનાની સફર વધુ સરળ, એર ઈન્ડિયાએ સરૃ કરી ડાયરેક્ટ ફ્લાઈટ