Jallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન

અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અહીં આઝાદીનો અનોખો ઈતિહાસ જાણવા જેવો છે. અમૃતસર જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેવા જેવા સ્થળળનું પ્રવાસ માર્ગદર્શન.. મેમોરિયલની વાત કરતાં પહેલા જરા ૧૯૧૯ની ૧૩મી એપ્રિલે થયેલા હત્યાકાંડને યાદ કરીએ. ૧૯૧૮માં પહેલા વિશ્વયુદ્ધ ખતમ થયું એ વખતે ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રજા આક્રોષ વધી રહ્યો હતો. … Continue reading Jallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન