જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર… ગુજરાતમાં આ સ્થળે બની છે ૧૦૮ ફૂટ ઊંચી અંજનિસુતની મૂર્તિ!

મોરબીમાં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા નિર્મિત આ મૂર્તિનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આવી એક મૂર્તિ ૨૦૧૦માં સિમલા ખાતે પણ બનાવાઈ છે. મોરબી ગુજરાતમાં હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી.  હરીશ ચંદર નંદા એજ્યુકેશન … Continue reading જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર… ગુજરાતમાં આ સ્થળે બની છે ૧૦૮ ફૂટ ઊંચી અંજનિસુતની મૂર્તિ!