Uncategorized

Welcome to the Gutenberg Editor

The goal of this new editor is to make adding rich content to WordPress simple and enjoyable. This whole post is composed of pieces of content—somewhat similar to LEGO bricks—that you can move around and interact with. Move your cursor around and you’ll notice the different blocks light up with outlines and arrows. Press the […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dooars Tourism-1 : બંગાળ-ભૂતાન-નેપાળના ત્રિભેટે વનભ્રમણ

હિમાલયના ઓછાયા હેઠળ પથરાયેલા આ વિસ્તારમાં સાંજના પગરણ થઈ ચૂક્યા હતાં. આકાશે ઘેરાયેલા વાદળોથી સાંજ જામવા લાગી હતી. અજબ માહોલ રચાયો હતો. અમારી ગાડીઓ ક્યારેક ધૂળિયા રસ્તા પર તો ક્યારેક નદીના હમણાં જ સૂકાયેલા સો-બસ્સો ફીટ પહોળા પટ પર ધમધમાટ કરતી આગળ વધી રહી હતી. સૂરજ અમારી પાછળ હતો એના આધારે ખબર પડી કે અમે પૂર્વોત્તર તરફ આગળ વધીએ છીએ.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

આઝાદ હે, વહીં રહેંગે..

અમદાવાદના જૂના, જાણીતા, જાણકાર ખાવાના શોખીન આઝાદથી વાકેફ હશે જ. પણ આઝાદમાં ચાર-પાંચ વખત ગયા પછી કેટલીક વાતો ધ્યાને ચડી છે. જગ્યા સાંકડી હોવા છતાં સતત ભીડ રહે છે, 11 વાગ્યે જાવ કે સાંજે પાંચ વાગે તેનું કારણ ટેસ્ટ ઉપરાંત સર્વિસ છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જલસો 12 – એક પાપડ જાણે ડ્રોન થવાને શમણે

પણ મને સખત બીક લાગતી કે અહીંઆપણું ગાડું ન ગબડ્યું અને પાછા જવું પડ્યું તો પેલું મંત્રણામંડળ શું કહેશે.(ગુજરાતી હાસ્યનવલકથા ‘અમેં બધા’’માં આવુ મંત્રણામંડળ ભારે હાસ્યની છોળો ઊછાળે છે).

Read More
FOOD4EAT/અન્નજળપાણી

ઘાસ એટલે કે વાંસ પણ ખાઈશું…

વાંસના ગોળ ચકતા આખુ વર્ષ નરમ રહે છે, માટે દાંત વડે કટકો કાપીને ખાવાની અનોખી મજા છે. એનું શબ્દોમાં વર્ણન કરવુ મુશ્કેલ છે, ખાવાનો અનુભવ હોય એ જ મજા સમજી શકે. ભારતમાં કેટલાક વિશિષ્ટ અથાણા બને છે, તેમાં બેશક વાંસના અથાણાનો સમાવેશ થાય છે.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

કર્ણાવતી દાબેલી : શાખા વગરનું ભોજન!

કર્ણાવતીમાં દાબેલી ગરમ કરવામાં આવતી નથી, એટલે ઓઈલ કે બટરની જફા (અને એ નામે લેવાતો ભાવ તફાવત) નીકળી જાય છે. દાબેલી કચ્છની વાનગી છે અને કચ્છમાં પણ ઘણા સ્થળોએ દાબેલી ગરમ કર્યા વગર જ અપાય છે. એ જ કદાચ એનો અસલ સ્વાદ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કૈલાસ પર્વતઃ સીંધી ભોજનનું અમદાવાદી સરનામું

રેસ્ટાંરાની વેબસાઈટ પર લખ્યા પ્રમાણે ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા મુલચંદાણી ભાઈઓ પહેલા મુંબઈના રસ્તા પર પાણીપૂરી વેંચતા હતા અને તેમાંથી આ રેસ્ટોરાં સહિતનું સામ્રાજ્ય ઉભું થયુ છે. સિંધી રોટી એવો વિકલ્પ શા માટે છે, એ પણ તેના માલિકોની અટક જોયા પછી સમજાયું. જોકે વેબસાઈટ પર લખ્યું કે અમારો ભાવ રિજનેબલ છે, એ વાત કદાચ સાચી ન પણ લાગે. કેમ કે બે જણાનું પેટ ભરાશે ત્યાં બીલ આઠસો-હજારને આંબી જશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગીરમાં સિંહ સિવાય શું જોવું?

સાથે સાથે જંગલની ધૂળ ઉડશે તેની પણ તૈયારી રાખવી પડશે. એ બધી દડમજલ કર્યા પછી કનકાઈ અથવા બાણેજ પહોંચી શકાય છે અને ગીરનું જંગલ કેવું છે, તેનો અનુભવ લઈ શકાય છે. પરંતુ ગીરને ઓળખવા માંગતા હોય તો આ રસ્તેથી અચૂક પસાર થવું જોઈએ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-2

સાસણ અને બે સફારી પાર્કની ભવ્ય સફળતા પછી સરકાર હવે ચોથો સિંહ દર્શન પોઈન્ટ ઉભો કરી રહી છે. જૂનાગઢને અડીને આવેલા ગિરનારના જંગલમાં બે ડઝન સિંહો રહે છે. જૂનાગઢના ભવનાથ કે પછી બિલખા રોડ વિસ્તારમાં તો રાતે અનેક વખત સિંહ જોવા મળે જ છે. માટે વધુ એક લાયન સફારીનું આયોજન જૂનાગઢમાં પણ થઈ રહ્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

સાસણમાં આવેલી વનખાતાની મુખ્ય ઓફિસેથી રોજ 3 વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓને જિપ્સી દ્વારા વનમાં લઈ જવાય છે. સવારના 6થી 9, 8-30થી 11-30 અને બપોર પછી 3થી 6 એમ સમયના 3 વિકલ્પ મળે છે. સરકારે બનાવેલી સત્તાવાર વેબસાઈટ http://girlion.in પરથી ઓનલાઈન એડવાન્સ બૂકિંગ કરાવી શકાય છે.

Read More
રામ વાળાનું સ્થાનક કે સ્મારક જે ગણો એ..
RAKHADPATTI/પ્રવાસકથા

અંગ્રેજોએ જેને બહારવટિયો ગણ્યો હતો એ રામ વાળો તો આજેય વાવડીના પાદરમાં પુજાય છે, આખુ ગામ રામ વાળાનું નામ આદરપૂર્વક લે છે-5

રામ વાળાને એક સદી કરતા વધુ સમય થઈ ગયો. પરંતુ આજે પણ અહીં તેના નામના સિક્કા પડે છે. હતો તો રામ બહારવટિયો પણ એનું કામ પ્રજાનું રખોપું કરવાનું હતું. એટલે રામનું નામ લેતાં આજે પણ રૃવાડાં ઉભા થાય એમાં નવાઈ નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામ વાળાની ખાંભી જ્યાં આવેલી છે એ જગ્યા બોરિયા ગાળા નામે જાણીતી છે, ત્યાં જવા જંગલમાં લાંબી સફર કરવી પડે-4

રામ વાળાની ખાંભી સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ત્યાંથી ઉતરવાનું કામ વધારે અઘરું લાગ્યું. ભૂગોળની ભાષામાં જેને બોલ્ડર કહેવાય એવા લિસ્સા કદાવર (25-50-75 ફીટ ઊંચા) પથ્થર અહીં ઠેર ઠેર પડ્યા હતા. એ પથ્થર પરથી સાવધાની પૂર્વક ઉતરવું પડે. ધીમે ધીમે ઉતરીને કેડી પર આગળ ચાલ્યા. બે-ચાર મિનિટ પછી જ મંદિર દેખાયુ, કેટલાક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. અમે ગયા તો બાપુએ સ્વાગત કર્યું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ખાનદાની બહારવટિયા રામવાળાએ જ્યાં પ્રાણ ત્યજ્યા હતા એ જગ્યાએ પહોંચવુ આજે પણ અઘરું છે, કઈ રીતે પહોંચી શકાય એ જાણો.. 3

. ત્રણેક કિલોમીટર ચાલવુ એ કંઈ મોટી વાત નથી, પણ જંગલમાં, પથ્થરો ખૂંદતા, સાંકડી કેડી પર ચાલવાનું હોય તો એ ઘણી મોટી વાત છે. એમ આસાનીથી ત્રણ કિલોમીટરનો રસ્તો પૂરો થતો ન હતો. એકાદ કલાક ચાલ્યા પછી તો એમ થયું કે ભૂલા નથી પડ્યા ને! પવન ફૂંકાય અને પાંદડા હલબલે ત્યારે પર્ણમર્મર સંભળાતો હતો. એ સિવાય કોઈ અવાજ ન હતો. રસ્તા પર દોરેલા ઈશારા જોઈને એ મુજબ ચાલતા હતા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2

ત્યાં જે ખડક છે, તેમાં એક પ્રકારનો ગુંદર જામે છે. એ ગુંદરનું જાણીતું નામ શિલાજીત (શીલા પર ઉગતો ગુંદર) છે. કોઈ મનુષ્ય એ પાડી શકે એમ નથી, કેમ કે એવી કપરી જગ્યાએ ઉગે છે. વાંદરાઓ જ તેમને ખાઈ જતા હશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

પાંચસો વર્ષ પહેલા ગુજરાતી બહારવટિયા જેસાજી-વેજાજી રહેતા હતા એ સ્થળ ક્યાં છે, કેવું છે? ચાલો ખાનદાનીની સફરે… – 1

જ્યાં કોઈ જતું ન હતું, એવા આ સ્થળે જઈને આ લોકોને શું કરવું હશે એ બધાને સવાલ થતો હતો. પણ ઘણી વખત જ્યાં કોઈ ન જતું હોય ત્યાંથી કંઈક મળે ખરા. આવા સ્થળોની મુલાકાત લેવા પાછળનો મારો ઈરાદો લખવા માટે નવી સામગ્રી મળે એવો હોય અને જંગલમાં નવું સ્થળ જોયાનો આનંદ થાય એવો પણ હોય. એટલે પછી ત્યાં શું હશે તેની પરવા કર્યા વગર નીકળી પડ્યા.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL RAKHADPATTI/પ્રવાસકથા

અમેરિકા જવું છે, વિઝામાં પાસ થવું છે! તો વાંચો…

અમેરિકા જનારા અનેક લોકોના વિઝા રિજેક્ટ થતા હોય છે. અમેરિકાનું વિઝા ધોરણ સૌથી કડક છે. એ કડકાઈમાંથી પાસ કેમ થવું તેનું માર્ગદર્શન ગુજરાતી એડવોકેટ રમેશ રાવલે પોતાના પુસ્તક ‘અમેરિકાના વિઝિટર વિઝા : સવાલ-જવાબ’માં આપ્યુ છે.

Read More