Book Excerpts/પુસ્તકમાં શું છે?

સોલોમનનો ખજાનો : રણની પેલે પાર આવેલા હિરા-મોતીની સફર

આફ્રિકા ખંડ વિશે જ્યારે પશ્ચિમના દેશો ખાસ જાણતા ન હતા, ત્યારે અંગ્રેજ અધિકારી રાઈડર હેગાર્ડે એક પછી એક કથા લખી એ ખંડની માન્યતા, પ્રજા, રીત-રિવાજ, દંકતથાઓ.. વગેરેને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ સિરિઝની જ આ કથા છે…

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

કોચરબ : ગાંધીજીએ ભારતમાં સ્થાપેલા પ્રથમ આશ્રમની સફર

અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે. 1915માં મોહનદાસ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા. એ વખતે તેમની પાસે ભારતમાં આશ્રમ સ્થાપવા માટે રાજકોટ, હરિદ્વાર, કલકતા એમ વિવિધ સ્થળેથી તેમના ચાહકો આગ્રહ કરી રહ્યા […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

શ્રેષ્ઠ શિકારકથાઓ : જરા આ દીપડાને શાળામાં મોકલો તો બાળકો તેને જુએ!

બ્લોગમાં આપણે સાચી શિકારકથાઓની વાત લખી છે. આ એવું જ પુસ્તક છે, પણ નામ શ્રેષ્ઠ શિકારકથાઓ છે. અહીં લેખક પોતે શિકારી નથી, એટલે તેમણે કરેલા નહીં પણ જોયેલા-માણેલા શિકાર વર્ણવ્યા છે. શ્રેષ્ઠ શિકારકથાઓપ્રકાશક – પ્રકાશ સાહિત્ય ભંડાર, અમદાવાદકિંમત – રૃ.3.50 (1970ની આવૃત્તિની)પાનાં – 370 (બન્ને ભાગના) 1970ના અરસામાં એક સાથે બે એક સરખા નામ ધરાવતા […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મારોપેંગ : જ્યાંથી પ્રથમ મનુષ્ય પ્રગટ થયો…

દક્ષિણ આફ્રિકામાં આવેલું મારોપેંગ ‘ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ’ એટલે કે ‘માનવોત્પતિનું પારણું’ ગણાય છે. કેમ કે ત્યાંથી સૌથી પ્રાચીન, ૪૧ લાખ વર્ષ પહેલાના માનવિય અવશેષો મળી આવ્યા છે. અમાસના દિવસે પીપળે પાણી રેડીને પૂર્વજોને યાદ કરતાં હોઈએ એવુ આ સ્થળ છે. ફરક એટલો કે પૂર્વજો આખી દુનિયાના છે.. દૂર સુધી નાની-નાની ટેકરીઓ ફેલાયેલી છે. અતી વિશાળ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Abu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-2

અબુધાબીમાં આરબી પરંપરા છે તો પશ્ચિમની આધુનિકતા પણ છે. એટલે જ તો વર્ષે વીસેક લાખ પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે. પહેલા ભાગમાં ત્યાંના કેટલાક સ્થળો જાણ્યા પછી વધુ કેટલાક ડેસ્ટિનેશન ઓળખીએ..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Abu Dhabiમાં જોવા જેવા સ્થળ : ભાગ-1

ગુજરાતીઓને પરદેશ ફરવા નજીકના સ્થળોએ જવું હોય તો એમાં અબુ ધાબી એક મજબૂત વિકલ્પ છે. ત્યાંના કેટલાક જોવા જેવાં સ્થળો..

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

બજરંગ રજવાડું : મેંદરડા પાસે રિસોર્ટ + રેસ્ટોરાં…

મેંદરડા પાસે મોટી ખોડિયારમાં આવેલું બજરંગ ગીર રજવાડું રિસોર્ટ ગ્રામડામાં વિકસી રહેલી પ્રવાસન સુવિધાનો ઉત્તમ નમૂનો છે. શહેરમાંથી થાકીને લોકો ક્યાં જાય…? પ્રકૃત્તિની નજીક અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં. એવી સ્થિતિ માત્ર આપણે ત્યાં છે એવુ નથી. આખા જગતમાં ગ્રામ્ય-રૃરલ-એગ્રો ટુરિઝમનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. લોકો ગામડામાં આવે ખેતી જૂએ, ખેતર વચ્ચે રહે, આવડે એ કામ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામનાથ : બિલખા પાસે ગિરનારમાં આવેલું પ્રકૃતિ-ધામ

જૂનાગઢમાંથી ગિરનારનો અગ્ર ભાગ દેખાય છે. પાછળનો ભાગ જોવા માટે એક જાણીતું સ્થળ રામનાથ છે. સોરઠને શોભાવતા મહા-પર્વત ગિરનારમાં તો તેંત્રીસ કરોડ દેવતાનો વાસ મનાય છે. એટલા બધા દેવતાની તો મુલાકાત ન લઈ શકાય, પરંતુ ત્યાં કેટલાક નમૂનેદાર સ્થળો છે. એમાંનું એક સ્થળ જૂનાગઢથી જરા દૂર બિલખા પાસે આવેલું રામનાથ છે. નામ પ્રમાણે શિવજીનું મંદિર […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

સાચી શિકારકથાઓ : શિકારયુગના અનુભવો

એક સમયે જંગલી પ્રાણીઓના શિકારની છૂટ હતી. શિકારની છૂટ હતી એટલે શિકારીઓ હતા અને શિકારીઓ હતા એટલે શિકારકથા પણ હતી. સાચી શિકારકથાના બે ભાગમાં લેખકે પોતાના શિકારાનુભાવો વર્ણવ્યા છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : ચંદ્રલોકમાં

જુલ્સ વર્નની બે વાર્તા જર્ની ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન અને અરાઉન્ડ ધ મૂનનો આ સંયુક્ત અનુવાદ છે. ૧૮૬૫માં બે અમેરિકન અને એક ફ્રાન્સિસી કઈ રીતે ચંદ્ર પર પહોંચ્યા હતા, તેનું રસદાર વર્ણન છે. ચંદ્રલોકમાંમૂળ લેખક – જુલ્સ વર્નઅનુવાદક (રૃપાંતરકાર) – મૂળશંકર મો. ભટ્ટપ્રકાશક –શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી, ભાવનગર (૦૨૭૮-૨૨૦૫૨૨૦)કિંમત – ૧૦૦ (એપ્રિલ ૨૦૧૧ની […]

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

અઘોર જંગલના અઘોરી સાધુઓ

સરેરાશ મનુષ્યને અગોચર વિશ્વમાં થોડો ઘણો રસ તો પડે જ. કનૈયાલાલ રામાનુજનું આ પુસ્તક પોતાના જંગલ પ્રવાસો દરમિયાનની કહી-સુની રજૂ કરે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

મસુરી : પહાડો કી રાનીની સફર

ઉત્તરાખંડમાં હરિદ્વાર પાસે છ હજાર ફીટ ઊંચે આવેલું મસુરી પ્રવાસીઓમાં પ્રિય છે. કારણ કે એક વખત ત્યાં પહોંચ્યા પછી ઠંડક, શાંતી, હિમાલયની નજીક અને કોલાહલથી દૂર હોવાનો અહેસાસ થાય એના જેવી કોઈ મજા નથી..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

હિમાલયનનાં તીર્થસ્થાનો : સ્વામી આનંદ સાથે ચારધામ જાતરા

અહીં (જમ્નોત્રીમાં) રાંધવાનો ઉપાય બહુ મજાનો છે. ટુવાલમાં કે પંચિયામાં ચોખા, બટેટા-જે ખાવું હોય એની પોટલી બાંધી ઉકળતા પાણીના કુંડમાં પધરાવી દેવી. થોડી વાર રહી અંદરનું ભાથું ચડી જાય એટલે પોટલી ઉપર તરે, એ કાઢી ખોલી, ભાત અને બટેટાં ખાઈ લેવાનાં!

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : બલૂનમાં બેસીને આફ્રિકાની હવાઈ સફર

અમે નીચે સહી કરનારા સહર્ષ જાહેર કરીએ છીએ કે નીચે દર્શાવેલી તારીખે, ગગનગોળાનાં-બલૂલનાં દોરડાં પકડીને ડોક્ટર ફરગ્યુસન અને તેના બંને વીર સાથીઓ રીચાર્ડ કેનેડી તથા જોસેફ વિલ્સનને સેનેગાલના પશ્ચિમ કિનારે ઊતરતાં પ્રત્યક્ષ નિહાળ્યા છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ

સાંજે ૬ વાગ્યે સ્કૂલના પરિસરમાં યોજાતો લાઇટ શો પણ જોવાલાયક છે. આ લાઈટ શોમાં ગાંધીજીના જીવનનું આખું ચિત્રણ દર્શાવવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઈટો અને એનિમેશનની મદદથી આ કાર્યક્રમને ખૂબ મનોરંજક બનાવાયો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨

અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.

Read More