Book Excerpts/પુસ્તકમાં શું છે?

કિડનેપ્ડ : રોબર્ટ લૂઈ સ્ટિવન્સની કિશોર સાહસકથા

રોબર્ટ લૂઈ સ્ટિવન્સનની વાર્તા ટ્રેઝર આઈલેન્ડ જાણીતી છે. એ એમની બીજી વાર્તા છે, કિડનેપ્ડ, જેનો વારસદાર નામે યશવંત મહેતાએ અનુવાદ કર્યો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ભરતવન અને સિતાવન : Girnarના બે છૂપાયેલાં રત્નો

જૂનાગઢનો ગિરનાર અને અંબાજી-દતાત્રેય જેવા શિખરો પણ જાણીતા છે. એટલે વાત કરીએ બે અજાણ્યા સ્થળોની…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ઓરલાન્ડો Disney Worldની સફર – ૨

101 ચોરસ કિલોમીટરના કદાવર વિસ્તારમાં પથરાયેલી આગવી દુનિયાની મુલાકાતે વર્ષે આખા ગુજરાત રાજ્યની વસતી જેટલા પ્રવાસી આવે છે!

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Krishna Ghatiके गणपति बाप्पा की सफर

लाईन ओफ कन्ट्रोल पर पूंच से आगे क्रिष्ना घाटी सेक्टरमें जब हमारी मुलाकात भारतीय सेना द्वारा स्थापित गणपति बापा से हुई.. जीवनभर याद रहेनेवाले प्रवास की कहानी…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ઓરલાન્ડો Disney Worldની સફર – ૧

અમેરિકાના ઓરલાન્ડો શહેરમાં આવેલો ‘ધ વોલ્ટ ડિઝની વર્લ્ડ’ થિમ પાર્ક અનોખા જગતની સફર કરાવે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Junagadh : નવાબી નગરીની સફર

મજેવડી દરવાજાની અંદર આવેલું Junagadh શહેર ખૂબ સુંદર કલાકૃતિ અને બાંધકામ ના નમુના પ્રસ્તુત કરે છે. જેમ કે… નિતુલ જે. મોડાસિયા Junagadh/જુનાગઢ નામ સાંભળતા જ સર્વપ્રથમ ગિરનાર યાદ આવે. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ પ્રવાસીઓ જુનાગઢ આવતા રહે છે. ગિરનારના અનેક શિખરો ૧૮૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આ ૧૮૦ કિલોમીટરમાં ગાઢ જંગલ, નદી-નાળા અને અસંખ્ય પ્રાકૃતિક […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Saputara: સાપના ઘરની સફર

Saputara ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ચોમાસામાં તેનું સૌંદર્ય ખીલી ઉઠે છે. વિશ્વા જે. મોડાસિયા Saputara : પ્રકૃતિપ્રેમી માટે ફરવા તથા વર્ષાઋતુનો આનંદ ઉઠાવવા માટે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખૂબ જ ઉત્તમ સ્થળ છે. ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલ ડાંગ જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાના જંગલ વિસ્તારમાંમાં વસેલું સાપુતારા કુદરતી નજારાનો ખજાનો છે. અહીંના જંગલ વિસ્તારોમાં […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ – ભાગ-૨

દક્ષિણ ભારતમાં આવેલું પોંડિચેરી પ્રવાસીઓમાં સદાબહાર આકર્ષણ ધરાવે છે. તેના વધુ કેટલાક જોવાં જેવાં સ્થળોની વાત અહીં કરી છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Pondicherry : ભારતમાં વસેલા મિનિ ફ્રાન્સનો પ્રવાસ- ભાગ-૧

ભારતમાં બ્રિટિશરોની માફક ફ્રાન્સિસીઓએ પણ છૂટાંછવાયાં સ્થાનકો સ્થાપ્યાં હતાં. ભારતમાં ફ્રાન્સની કોલોની રહી ચૂક્યું હોય એવું સૌથી પ્રચલિત સ્થળ પોંડિચેરી છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી

જૂલે વર્નની લોકપ્રિય રચનાઓમાં ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સીનો સમાવેશ થાય છે. ભારતમાંથી પેદા થયેલો કેપ્ટન નેમો પોતાની સબમરિન નોટિલસ દ્વારા કઈ રીતે સમુદ્રના પેટાળમાં શાસન કરે છે તેની આ કથા છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Mount abu : હિલ સ્ટેશનના જંગલની અનોખી સફર

આબુ હિલ સ્ટેશન છે, સાથે સાથે સાથે વનસ્ટેશન પણ છે. કેમ કે ચો-તરફ જંગલથી ઘેરાયેલું છે. અહીં જંગલની સફર કરવી અઘરી નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Bangkokમાં ફરવાં જેવાં સ્થળો : ભાગ ૨

બેંગકોક શહેર સંસ્કૃતિ-પરંપરા જાળવીને બેઠેલું છે એટલે જ અહીં હજારેક મંદિરોનો ખડકલો પણ છે. એ શહેરના જોવા જેવા સ્થળની સફર..

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Bangkokમાં ફરવાં જેવાં સ્થળો : ભાગ ૧

થાઈલેન્ડના પાટનગર બેંગકોકની ગણતરી જગતમાં સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા મહાનગરોમાં થાય છે, કેમ કે ત્યાં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે એકથી એક ચડિયાતા આકર્ષણો છે.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : મોં બ્લાં, માસ્ટર ઝચારીઅસ, બાઉન્ટીનો બળવો

જૂલે વર્નના આ પુસ્તકનું નામ તો મોં બ્લાં છે, પણ તેમાં કુલ 3 ટૂંકી વાર્તા છે, માસ્ટર ઝચારીઅસ, બાઉન્ટી નામના જહાજ પર થયેલો બળવો અને મોં બ્લાં શિખરનું આરોહણ..

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે?

જૂલે વર્નનું સર્જન : બ્લેક ડાયમન્ડ્ઝ/કાળા સૂરજના રહેવાસી

જૂલે વર્નની એક વાર્તા પાતાળમાં (જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ)માં લઈ જાય છે. આ વાર્તા પણ પાતાળમાં જાય છે, પરંતુ છેક પૃથ્વીના કેન્દ્ર સુધી નહીં. આ વખતે જવાનું છે, કોલસાની ખાણમાં… બ્લેક ડાયમન્ડ્ઝ – જૂલે વર્નકાળા સૂરજના રહેવાસી – હરીશ નાયકપ્રકાશક – આર.આર.શેઠકિંમત – ૧૫૦પાનાં – ૨૪૦ સોરઠ સાથે સામ્ય ધરાવતા સ્કોટલેન્ડના એડિનબર્ગ-ગ્લાસગો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ચોરેશ્વર/Choreshwar : જ્યાં કૃષ્ણએ ચાર ફેરા ફર્યા હતા

સૌરાષ્ટ્રમાં મેંદરડા પાસે જંગલમાં ચોરેશ્વર/Choreshwar  નામની જગ્યા આવેલી છે. માન્યતા પ્રમાણે કનૈયાએ અહીં રાણી રૃકમણી સાથે લગ્ન કર્યા હતા… ચોરેશ્વર મહાદેવ મંદિર તાલુકામથક મેંદરડા પાસે આવેલું છે. ચોમાસામાં સૌંદર્ય ખીલી ઉઠે ત્યારે વિશેષ ભીડ રહે છે. મંદિર મધુવંતી નદીના કાંઠે આવેલું છે. મધ જેવા સ્વાદિષ્ટ પાણીને કારણે નામ પડ્યાની માન્યતા છે. મંદિર વિશે માહિતી-માર્ગદર્શન જૂનાગઢ-મેંદરડા […]

Read More