shankaracharya
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Vedio / કેદારનાથમાં હવે પ્રવાસીઓ જોઈ શકશે શંકરાચાર્યની સમાધિ, 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ

કેદારનાથ ભારતના ચાર મહત્વના ધામમાં સ્થાન ધરાવે છે. દરેક હિન્દુનું સપનું હોય કે એક વખત કેદારનાથની યાત્રા કરે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથનો સમાવેશ થાય છે. એ યાત્રા સરળ થાય એટલા માટે સરકાર ત્યાં સુધી રેલવે-રોડ વિકસાવી રહી છે. કેમ કે કેદારનાથ હિમાલયમાં 12 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Read More
museum
RAKHADPATTI/પ્રવાસકથા

ભારતમાં આવેલા ચિત્ર-વિચિત્ર મ્યુઝિયમ : ક્યાંક સોનાનું ટોયલેટ તો ક્યાંક પ્રાણીઓના મગજ!

મ્યુઝિયમનું નામ સાંભળતા જ આપણા મગજમાં એવું ચિત્ર ઉપસે છે કે ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ અને તેની સુરક્ષા માટે ઉભેલા લોકો. તો વળી ક્યારેક આર્ટ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ ભરેલા કબાટ અને તેના વિશે માહિતિ આપતા લખાણ. જો કે વર્તમાન સમયે મ્યુઝિયમ માત્ર ઇતિહાસ અને આર્ટ પુરતા જ સિમિત રહ્યા નથી. સામાન્ય રીતે યુરોપિયન […]

Read More
travel 2022
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Travel 2022 : આગામી વર્ષે ક્યાં ફરવા જઈ શકાય? Lonely Planetએ રજૂ કર્યું લિસ્ટ

લોન્લી પ્લેનેટ ટ્રાવેલ ક્ષેત્રનું બહુ મોટુ અને પ્રતિષ્ઠિત નામ છે. Lonely Planet હકીકતે ટ્રાવેલ બૂક છે, જે દર વર્ષે પ્રગટ થાય છે. હવે તો લોન્લી પ્લેનેટ મેગેઝિન પણ પ્રગટ થાય છે અને વેબસાઈટ સતત ધમધમે છે જે પ્રવાસીઓને માર્ગદર્શન પુરું પાડે છે. લોન્લી પ્લેનેટ દર વર્ષે વિવિધ લિસ્ટ બહાર પાડે છે. લેટેસ્ટ લિસ્ટ 2022માં જોવા […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

વડોદરાની સફર : કમાટી બાગમાં આવેલા બે કોળી યુવાનોના પૂતળાં પાછળની જાણવા જેવી શૌર્યકથા

કમાટી બાગમાં ઉભા કરવામાં આવેલા ગીરના બે કોળી યુવાનોના પૂતળાં પાછળનો ખાનદાની ઈતિહાસ…

Read More
IRCTC
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

રામના પગલે પગલે લઈ જતી IRCTCની અનોખી રેલગાડી : બૂકિંગ, સુવિધાઓ, વિશેષતા અને ટિકિટની વિગત

ટ્રીપમાં અયોધ્યા, સિતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ જેવા સ્થળો આવરી લેવાશે.

Read More
Nihar on the Ganges
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Nihar Ganga Recidancy : કલકતામાં ગંગા કાંઠે શાંતિનો અનુભવ

ઐતિહાસિક શહેર કલકતા ગંગાના બન્ને કાંઠે પથરાયેલું છે. દિલ્હી પહેલા કલકતા જ બ્રિટિશ હિન્દનું પાટનગર હતું. આખા દેશનો વહિવટ અંગ્રેજો ભારતના એ પૂર્વ છેડે બેસીને કરતા હતા. ગંગોત્રીથી નીકળતી ગંગા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ, બ્રહ્મુપત્ર સાથે મળી સમુદ્રને મળે છે. બ્રહ્મપુત્ર સાથે મળ્યા પછી ગંગા હૂગલી નામ ધારણ કરે છે. નામ ગમે તે હોય ગંગા […]

Read More
ચારણકન્યા
RAKHADPATTI/પ્રવાસકથા

ચારણકન્યાના વંશજોના ઘરે મહેમાનગતી : ખાનદાની, ખુમારી અને ખુદ્દારીનો અનુભવ

ચારણોને દેવી પુત્ર કહેવામાં આવે છે અને ચોથો વેદ પણ કહેવાય છે. સરસ્વતીનો વાસ ચારણોના કંઠમાં હોય છે. એટલે ચારણનું બાળક તો ખોંખારો ખાય તો પણ રાગ કે પછી સૂરમાં હોય છે. બધાને એ વાત લાગુ ન પડે તો પણ ખાનદાની ચારણોની આપણી પાસે કમી નથી. એવો જ એક ચારણ પરિવાર એટલે ઝવેરચંદ મેઘાણી રચીત […]

Read More
bonphool honey
FOOD4EAT/અન્નજળપાણી Updates/અપડેટ્સ

Bonphool Honey : જગતનું સર્વોત્તમ મધ હવે ઘરે બેઠા મેળવી શકાશે, ખરીદવું એ નૈતિક ફરજ પણ છે

બજારમાં ઘણી બ્રાન્ડના મધ મળે છે. મધ વિશે થોડી ઘણી જાણકારી હોય તો બજારમાં મળતા મધની શુદ્ધતા વિશે શંકા થયા વગર રહે નહીં. એ શંકા જોકે 2021માં સાચી પડી. જ્યારે લેબોરેટરી તપાસમાં દેશની ઘણી અગ્રણી બ્રાન્ડના મધમાં ગરબડ જોવા મળી. તો પછી મધ ખરીદવું ક્યાંથી?બનફૂલમાંથી.બનફૂલ એ સુંદરવનમાં થતી વન્યપેદાશોની બ્રાન્ડનું નામ છે. એ જાણીતી વાત […]

Read More
Wonders of the India
RAKHADPATTI/પ્રવાસકથા

Natural Wonders of the India : જોવા જેવી ભારતની 10 પ્રાકૃતિક અજાયબીઓ!

જો કુદરતની કરામત માણવી હોય તો ભારતમાં આવેલા આ દસ સ્થળોની સફર કરવી જોઈએ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Trip To Thailand / ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જઈ શકશે, પરંતુ આ નિયમો પાળવા પડશે

આમ તો થાઈલેન્ડ ડિસેમ્બર 2020થી ખુલ્લું છે. પરંતુ તેની શરતો કડક હતી. હવે શરતો હળવી થઈ છે. ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડના નિયમો આ પ્રમાણે છે.

Read More
Similipal
RAKHADPATTI/પ્રવાસકથા

Similipal national park / એશિયાનું બીજા નંબરનું મોટું જંગલ પ્રવાસીઓ માટે ખુલ્યું : માત્ર અહીં જોવા મળે છે કાળા કલરના વાઘ!

ઓડિશામાં આવેલો સિમલિપાલ બાયોસ્ફિયર રિઝર્વ એરિયા એશિયામાં બીજા ક્રમનો સૌથી મોટો બાયોસ્ફિયર છે. 1લી નવેમ્બરથી એ વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલી રહ્યો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા આ જંગલમાં સિમલિપાલ ટાઈગર રિઝર્વ, હદગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને કુલીડીઢા સેન્ચુરી એમ 3 વન-વિસ્તારનો સમાવેશ થાય છે. 2750 ચોરસ કિલોમીટર (ગીર અભયારણ્ય કરતાં ડબલ) વિસ્તારમાં ફેલાયેલુ જંગલ ચોમાસાને કારણે […]

Read More
Jail Tourism
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

ચાલ જેલમાં: પૈસા ચૂકવીને કરી શકાશે એક દિવસ માટે Jail Tourismનો અનુભવ, પ્રવાસ શોખીનો માટે નવો વિકલ્પ

ભારતમાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં તમે જેલની ‘સજા’ નહીં પણ ’મજા’ માટે જઇ શકો છો. આ બધી જેલ જોવા જેવી છે કેમ કે તેનું બાંધકામ અત્યંત જૂનું છે અને ઐતિહાસિક છે. એટલે સામાન્ય લોક-અપ જેવી એ જેલ નથી. ખરેખર જોવા જેવી છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Travel Shopping : ભારતના તમામ રાજ્યોમાંથી ખરીદવા જેવી સ્થાનિક, કલાત્મક, યાદગીરીરૃપ, આત્મનિર્ભર ચીજો કઈ કઈ છે?

વૈવિધ્યતાથી ભરેલા આપણા દેશના દરેક ખુણામાં કોઇને કોઇ ખાસિયત વાળી વસ્તુ મળે છે. જેની સાથે જે તે વિસ્તારની સંસ્કૃતિ અથવા તો ત્યાંના કારીગરોની કળા જોડાયેલી છે. જ્યારે આપણે આવી કોઇ ખરીદી કરીએ છીએ ત્યારે ત્યાંના સ્થાનિક કારીગરોને આજીવિકા મળે છે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી મિઝોરમ સુધી આવી અનેક […]

Read More
ફરી શકાય
RAKHADPATTI/પ્રવાસકથા

સસ્તામાં સિદ્ધપુરની જાત્રા : 5000માં જ ફરી શકાય એવા ભારતના 10 સ્થળોનું લિસ્ટ

માત્ર 5000 રુપિયામાં આ સ્થળોનો પ્રવાસ થઇ શકે છે. માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે. ત્યારે આવો જાણીએ કે એવા ક્યાં સ્થળો છે કે જ્યાં ફરવા જવા માટે માત્ર 5000 રુપિયાનો ખર્ચ થાય છે?

Read More
Odisha Tourism
RAKHADPATTI/પ્રવાસકથા

Odisha Tourism / પૂર્વ કાંઠે આવેલા રાજ્યમાં ફરવા જેવા TOP-10 સ્થળો

દેશના પૂર્વીય તટ ઉપર આવેલું ઓડિશા રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્યકલાથી સમૃદ્ધ અહીંના બાંધકામો અને અપ્રતિમ સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવેલા ઐતિહાસિક મંદિરો ધાર્મિક માન્યતાઓથી ઘણા ઉપર છે. તેમનો સ્થાપ્ત્ય વૈભવ વિતેલા યુગના કારીગરોના અવિશ્વસનીય કૌશલ્યની સાક્ષી પુરે છે. 500 કિમી લાંબો દરિયાકિનારો, પહાડો, તળાવ, નદીઓ, ઉત્સવો, મંદિરો, અભ્યારણ્યો સાથે ઓડિશા […]

Read More
hotels
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

કુદરતનાં સાનિધ્યમાં આવેલી ભારતની અનોખી 11 Hotels જ્યાં મળશે ભાગદોડથી મુક્તિ

રોજબરોજની કંટાળાજનક રુટીન લાઇફમાંથી છુટકારો મેળવવા તેમજ સ્ટ્રેસને દૂર કરીને જીવનમાં નવી તાજગી ભરવા માટે લોકો ફરવા જતા હોય છે. જો કે વર્તમાન સમયે પર્યટનના સ્થળો પર ભીડ અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં ફરવા જવાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી. તમે માત્ર એક શહેરમાંથી બીજા શહેરમાં આવ્યા હોય તેવું લાગે, બાકી શાંતિ તો […]

Read More