Kashi Vishwanath
Updates/અપડેટ્સ

જૂઓ ફોટો કાશી વિશ્વનાથ કોરિડોરના : મહાદેવના દર્શને આવતા ભક્તોને હવે વધુ સુવિધા મળશે

કાશી, વારાણસી કે પછી બનારસ નામે ઓળખાતું નગર જગતના સૌથી જૂના શહેરોમાં સ્થાન પામે છે. ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. માટે દેશભરમાંથી ભક્તો મહાદેવ હર.. મહાદેવ હર.. બોલતા ત્યાં આવે છે. જોકે અગાઉ કાશીની મુલાકાત લીધી હશે એ જાણતા હશે કે મંદિર પરિસર ઘણુ સાંકડુ અને ગીચોગીચ […]

Read More
zostel
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Zostel : એકલા ફરવા નીકળી પડતા પ્રવાસીનો ઉતારો

ટ્રેકિંગ જેવી સફર વખતે કદાચ એકલા રહેવામાં હોટેલ મોઁઘી પડે, ઝોસ્ટેલ એવા એકલવીરો માટે જ શરૃ થયેલો ઉતારો છે ફરવા જવાનું થાય ત્યારે ક્યાં ઉતરીશું એ એક સવાલ હોય છે. અલબત્ત, હોટેલ્સ-ધર્મશાળાની કંઈ કમી નથી હોતી તો પણ લોકોને પોતાને ગમે એવો ઉતારો મળશે કે કેમ એ શંકા તો હોય જ. હવે જોકે ઘણા સ્થળોએ […]

Read More
vande bharat express
Updates/અપડેટ્સ

શેરાવાલીને બુલાયા હે : માતા વૈષ્ણોદેવી સુધી પહોંચાડતી વંદે ભારત એક્સપ્રેસ!

ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે. વૈષ્ણોદેવી ભારતનું અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાથે સાથે સંવેદનશિલ પણ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શેરાવાલી માતા વૈષ્ણોદેવી એ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૃપ છે. એક સમયે ધરતી પર અસુરોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવીએ ધરતી પર […]

Read More
electric vehicle charging
Updates/અપડેટ્સ

પ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ માટે Tata Power અને amã Stays & Trailsનું જોડાણ

પ્રવાસન સતત વધી રહ્યું છે. સાથે સાથે પર્યાવરણની પણ ચિંતા કરવાની છે. ટાટા કંપનીએ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતાર્યા પછી ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની ઝુંબેશ આદરી છે. એ માટે કંપનીએ amã Stays & Trails નામની હોમ-સ્ટે કંપની સાથે જોડાણ કર્યું છે. આ કંપની દેશના અનેક રાજ્યોમાં હોમ-સ્ટે સુવિધા ધરાવે છે. ત્યાં ઈલેક્ટ્રિક વાહનો લઈને જવાનું […]

Read More
Antarctica
RAKHADPATTI/પ્રવાસકથા

Antarcticaનો પ્રવાસ : ધરતીના દક્ષિણ છેડાની સફર કઈ રીતે કરવી?

ધરતીના બન્ને છેડા સુધી પહોંચવુ એક સમયે અતિ કઠીન હતું. ઉત્તર છેડો આર્કટિક અથવા ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ) જ્યારે દક્ષિણ છેડો એન્ટાર્કટિક અથવા દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) તરીકે ઓળખાય છે. આ બન્ને સ્થળો અતિ દુર્ગમ છે. ઉત્તર ધ્રુવ ફરતે એક સર્કલ છે, જે આર્કટિક સર્કલ તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાં હજુય થોડી-ઘણી વસતી છે. પણ […]

Read More
travel
Updates/અપડેટ્સ

ટ્રાવેલ છેતરપિંડી : ગરબડ કરવાનો પ્રયાસ કરનારી કંપનીને વળતર ચૂકવવા આદેશ

એવા પ્રસંગોની નવાઈ નથી કે ટ્રાવેલ-ટુર આયોજકો મુસાફરો પાસેથી પૈસા લીધા પછી પુરતી સુવિધા ન આપે. આવા પ્રસંગોએ મુસાફરોએ જાગૃત રહી, સક્રિયતા દાખવીને કાયદાકીય પગલાં લેવા જોઈએ. તો સારા પરિણામો મળી શકે. મુંબઈમાં આવી જ જાગૃતિના સારા પરિણામો આવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ અહેવાલ પ્રગટ થયો હતો. ૨૦૨૦ની ઉનાળાની રજાઓમાં ટુર પર […]

Read More
niyo global
Uncategorized

Niyo Global : પરદેશ પ્રવાસ વખતે સાથે રાખવા જેવા કાર્ડમાં શું શું સુવિધા છે?

પરદેશ પ્રવાસ વખતે પહેલો પ્રશ્ન વિઝા મળવાનો હોય છે. એ પછીનો પ્રશ્ન વિદેશી ચલણનો થાય. કેટલી કરન્સી સાથે લેવી, કેટલી ન લેવી.. વિદેશમાં પૈસા ઘટે તો શું કરવુ.. વગેરે ઘણા પ્રશ્નો મુંઝવતા હોય છે. ઘણા દેશોમાં પ્રવેશ વખતે અમુક હદથી વધારે રોકડ રકમ સાથે રાખી શકાતી નથી. એ બધા પ્રશ્નોનો ઉકેલ ફોરેન કરન્સી કાર્ડ છે. […]

Read More
youth travel
Updates/અપડેટ્સ

ગુજરાત સરકાર આપે છે દસ દિવસ વિનામૂલ્યે ભ્રમણ કરવાની તક, આ છે જોડાવવા માટેની શરતો

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન કરાયું છે. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં […]

Read More
Ambaji
Updates/અપડેટ્સ

અંબાની જય, જગદંબાની જય હો : અંબાજીમાં કરી શકાશે એક સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા

માતાજીના ભક્તોમાં ૫૧ શક્તિપીઠનું અનેરું મહત્વ છે. ૫૧ શક્તિપીઠ દેશના વિવિધ ખૂણે ફેલાયેલી છે. એ બધાની યાત્રા અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૃર છે. તેની સામે એક સાથે ૫૧ શક્તિપીઠની પ્રદક્ષિણાનો વિકલ્પ ખુલી રહ્યો છે. ગુજરાતના અંબાજી મંદિરમાં માર્ચ ૨૦૨૨થી આ સુવિધા શરૃ કરાશે. દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણા કરવાનું આગવુ મહત્વ છે. અહીં પ્રદક્ષિણા કરીને એક […]

Read More
Uncategorized

7650 રૃપિયામાં કરો અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સફર : રેલવે ઉપાડે છે સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નિયમિત રીતે ટુરિસ્ટ સ્પેશિયલ ટ્રેનો ઉપડતી હોય છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આગામી દિવસોમાં બે ટ્રેનો રવાના થઈ રહી છે. 1. RAMPATH YATRA SPECIAL TOURIST TRAIN  મુસાફરીનો સમય – 7 રાત અને 8 દિવસ ભાડુ – સ્ટાન્ડર્ડ ટિકિટના 7560, કમ્ફર્ટ એટલે કે થર્ડ એસીના […]

Read More
pod retiring room
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Pod retiring : રેલવે સ્ટેશન પર કેપ્સ્યુલમાં આરામ કરવાની અનોખી સુવિધા શરૃ થઈ ભારતમાં પ્રથમવાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોડ અથવા કેપ્સ્યુલ રિટાયરિંગની સુવિધા શરૃ કરી છે.

Read More
Updates/અપડેટ્સ

દીવની પેરાસેઈલિંગ દુર્ઘટના : એડવેન્ચર ટુરિઝમની મજા માણતા પહેલા સાવધાની જરૃરી, જિંદગી આપણી છે

દીવ સહિતના દરિયાકાંઠે વિવિધ વોરટ-સ્પોર્ટ્સનો વિકાસ થયો છે, થવો પણ જોઈએ. પરંતુ તેની સાથે સલામતી-સુરક્ષાનો ક્યાંય વિકાસ નથી થયો. દીવમાં પ્રવાસે ગયેલા એક યુગલ સાથે દુર્ઘટના બની. પેરાસેઈલિંગ સમયે અચાનક દોરડુ તૂટી પડ્યું એટલે યુગલ દરિયાના પાણીમાં ખાબક્યું. સદભાગ્યે તેમને બહુ ઈજા ન થઈ.જો પાણીને બદલે જમીન પર પડ્યા હોત તો..જ્યાં પડ્યાં ત્યાં કોઈ બીજી […]

Read More
caravan tourism
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

કેરેવાન ટુરિઝમ : ચલતાં-ફીરતા ઘરમાં ફરવાનો નવો ટ્રેન્ડ, શું છે કેરેવાન ટુરિઝમ અને કેવા વિકલ્પો ઉપલબ્ધ છે?

ફરવા નીકળતી વખતે સાથે જરૃરી સામાન લઈને ફરવું એ ઘણી વખત મુશ્કેલીકારક સાબિત થતું હોય છે. એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેરવેન ટુરિઝમનો નવો ટ્રેન્ડ ભારતમાં વિકસી રહ્યો છે. ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે. ઘરને ફરતું કરવાનું તો પોસિલબ નથી, પરંતુ ફરતાં ઘરની જેમ પ્રવાસ કરવો અશક્ય નથી. કેરવેન એટલે […]

Read More
રોક ક્લાઈમ્બિંગ
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

વિનામૂલ્યે ખડક ચઢાણ તાલીમ કોર્સમાં ભાગ લેવાની તક આપે છે ગુજરાત સરકાર

સાહસિકવૃત્તિ વિકસે એટલા માટે ગુજરાત સરકાર નિયમિત રીતે પર્વતારોહણ, ખડક ચઢાણ તાલીમ વગેરે યોજતી રહે છે. આગામી દિવસોમાં આવી એક શિબિર યોજાઈ રહી છે. ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે આગામી ડિસેમ્બર-૨૦૨૧માં આયોજન કરાયુ છે. પસંદ થયેલા ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક […]

Read More
assam
FOOD4EAT/અન્નજળપાણી Updates/અપડેટ્સ

શું આસામમાં ગુજરાતી-શાકાહારી ભોજન મળશે? પ્રવાસીઓને મુંઝવતા સવાલનો જવાબ

ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય છે. એટલે હવે ગુજરાતી પ્રવાસીઓને જોઈએ એવી તમામ સગવડતાઓ આસામમાં વિકસી ચૂકી છે. અહીં શાકાહારી ભોજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે જૈન ફૂડ, ડૂંગળી વગરનું ફૂડ પણ […]

Read More