Chardham Yatra : ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટેની તમામ વિગતો

બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જવું હોય તો તૈયારી કરી લો.. કપાટ ખુલવાની તારીખો આવી ગઈ છે ચાર ધામ યાત્રાનું હિન્દુઓમાં અનોખું મહત્વ છે. ઉત્તરાખંડમાં ઊંચાઈ પર અને દુર્ગમ સ્થળોએ આવેલા હોવાથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આખુ વર્ષ જઈ શકાતું નથી. હવે તેના પ્રવાસની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર … Continue reading Chardham Yatra : ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટેની તમામ વિગતો