Ayodhya/આયોધ્યામાં જોવા જેવા સ્થળ : ભાગ ૨

અયોધ્યા સરયૂ નદીના કાંઠે વસેલું શહેર છે. સરયૂમાં ડુબકી મારવા પ્રવાસીઓ નયા ઘાટ કહેવાતા કાંઠાની અચૂક મુલાકાત લે છે. છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે આ ઘાટ ઉપર દિવાળીએ દિપ-પ્રજ્વલિત કરવામાં આવે છે, એટલે એ ઘાટ વધારે જાણીતો થયો છે.