Day: April 18, 2022

chardham-yatra-uttarakhand
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Chardham Yatra : ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવા માટેની તમામ વિગતો

બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જવું હોય તો તૈયારી કરી લો.. કપાટ ખુલવાની તારીખો આવી ગઈ છે ચાર ધામ યાત્રાનું હિન્દુઓમાં અનોખું મહત્વ છે. ઉત્તરાખંડમાં ઊંચાઈ પર અને દુર્ગમ સ્થળોએ આવેલા હોવાથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આખુ વર્ષ જઈ શકાતું નથી. હવે તેના પ્રવાસની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર […]

Read More
valley of flowers uttarakhand
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Valley of Flowers : હિમાલયનો ખોળે યોજાતા ટ્રેકની તારીખો થઈ ગઈ છે જાહેર

ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો વેલી ઓફ ફ્લાવર્સ નામનો વિસ્તાર મર્યાદિત સમય માટે જ ખુલે છે. પ્રવાસીઓ હવે ૧લી મેથી ૩૧મી ઓક્ટોબર સુધી ત્યાં જઈ શકશે. એ વિશેની તમામ માહિતી હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત દૂર દૂર સુધી ફેલાયેલા ફૂલોના બગીચા જોયા હશે. એવો જગતનો સૌથી અનોખો અને કુદરતી બગીચો ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો છે. એ […]

Read More