Day: February 5, 2022

khijadiya Wildlife Sanctuary
Updates/અપડેટ્સ

ખીજડીયા : ગુજરાતની નવી રામસર સાઈટનો પ્રવાસ કેમ કરવો?

જે રીતે ઐતિહાસિક બાંધકામોને હેરિટેજ સાઈટ જાહેર કરીને રક્ષણ આપવામાં આવે છે એમ જળાશયોને રામસર સાઈટની ઓળખ આપીને તેને સુરક્ષીત કરાય છે. જાનમગર પાસે આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા 2021માં ગુજરાતના થોળ અને વઢવાળા સહિત દેશના ચાર જળાશય (વેટલેન્ડ્સ)ને રામસર સાઈટમાં સમાવાયા હતા. રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય સંધિ […]

Read More