Day: November 2, 2021

ચારણકન્યા
RAKHADPATTI/પ્રવાસકથા

ચારણકન્યાના વંશજોના ઘરે મહેમાનગતી : ખાનદાની, ખુમારી અને ખુદ્દારીનો અનુભવ

ચારણોને દેવી પુત્ર કહેવામાં આવે છે અને ચોથો વેદ પણ કહેવાય છે. સરસ્વતીનો વાસ ચારણોના કંઠમાં હોય છે. એટલે ચારણનું બાળક તો ખોંખારો ખાય તો પણ રાગ કે પછી સૂરમાં હોય છે. બધાને એ વાત લાગુ ન પડે તો પણ ખાનદાની ચારણોની આપણી પાસે કમી નથી. એવો જ એક ચારણ પરિવાર એટલે ઝવેરચંદ મેઘાણી રચીત […]

Read More