Day: December 24, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

ચાંપાનેર: 500 વર્ષથી ખાલી પડેલા નગરની સફર

. ભગવાન શિવના એક સ્વરૃપ લકુલિશનું મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની બાંધણી, કોતરણી અને સમયગાળો અલગ હોવાનું સમજતાં વાર લાગે એમ નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લકુલીશનુ એ મંદિર ચાંપાનેરનું સૌથી જૂનું બાંધકામ છે, છેક દસમી સદીનુ. એટલે કે એક હજાર વર્ષ પુરાણું.

Read More