Day: December 19, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -16 : નથી જોઈતો મારે આ તાજ!

એમ્પેરર માટે ખાસ પ્રથા-રીત-રિવાજ નક્કી થયેલા છે. જે કોઈ શહેનશાહ બને તેમણે એ પ્રમાણે વર્તવું ફરજિયાત છે. એ બધી રીત-ભાતનું પાલન કરવું અઘરું પડે છે. જેમ કે ખાસ પ્રકારનો પોશાક પહેર્યા સિવાય શહેનશાહ કે રાજવી પરિવારના અન્ય સભ્યો બહાર નીકળી શકતા નથી. એટલે કે રાણી સાહિબાએ રોજ રોજ સાડી જેવો ભારેખમ જાપાની ડ્રેસ કિમોનો જ પહેરવો પડે.

Read More