Day: October 5, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -4 : ઝેન્કોજી મંદિરમાં નાઝિવાદ ક્યાંથી?

જાપાન પ્રવાસ – ભાગ 4 પહેલા દિવસે ઝેન્કોજી સિવાય કશું ખાસ જોવાનું હતું. મંદિરની બહાર નીકળતી વખતે તેના તોરણ પર ધ્યાન પડ્યું. જાપાનમાં તોરણ ખરાં, પણ જરા અલગ પ્રકારના. સફેદ કપડાંમાં કાળું ચિત્ર દોરેલું હતું. એ ચિત્ર સામે ઘણા પશ્ચિમી ખાસ તો યુરોપિયન પ્રવાસીઓને વાંધો પડતો હતો. ચિત્ર સાથિયાનું હતું, પણ ઊંધો સાથિયો. એ જાણીતી […]

Read More