Day: October 3, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -3 : મંદિર છે કે જાનોરના રાજમહેલનું ભોંયરું!

જાપાન પ્રવાસ – ભાગ 3 ‘જૂઓ આ સીડીમાંથી અંદર ઉતરવાનું છે. થોડે આગળ ચાલ્યા પછી અંધકાર શરૃ થશે. મોબાઈલ કે બીજી કોઈ રીતે પ્રકાશ કરવાની છૂટ નથી. તમારો ડાબો હાથ દીવાલ સાથે અડાડતાં અડાડતાં ચાલવાનું. રસ્તામાં એક બારી આવશે એ બારી ખખડાવાની અને પછી ત્યાંથી આગળ વધી જવાનું…‘ જૂનાગઢમાં ઉપરકોટ નીચે કેટલાક ભોંયરા છે, આમ […]

Read More